અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ
22 જાન્યુઆરી 2024
નક્કી કરવામાં આવી છે.
PM મોદીને આ અવસર પર આમંત્રણ આપ્યું છે.
PM એ કહ્યું હું નસીબદાર છું કે મને આ અવસર જોવા મળશે
PM સૌથી પહેલા ઉતારશે
આરતી
ભારતભરમાંથી
4 હજાર
સંતો આવશે